જ્યોતિષમાં શનિને ન્યાયધીશ માનવામાં આવ્યાં છે. તેમજ કુંડળીમાં આ દુખના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ કાળો તેમજ રત્ન નીલમ છે. આ દિવસના કારક દેવ સ્વયં શનિદેવ છે. આ ઉપરાંત આ દિવસ શનિદેવનું સંચાલન કરનારા માતા દેવી કાળી અને હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે.
મેષ રાશિ
કાર્ય પ્રત્યે બેદરકારી નુકસાનકારક રહેશે. ધીરજ, સંયમ રાખીને કામ કરો. અંગત જીવનમાં નિર્ણય લેવામાં વિલંબ ન કરો. દિવસના મહત્વોને સમજીને કાર્ય કરો. કાર્યસ્થળ પર સૌ કોઈ પર વિશ્વાસ ન કરો.
વૃષભ રાશિ
તમારી મરજી મુજબ કામ ન કરો. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય વિતશે. વ્યવસાયમાં કામનો બોઝ વધશે. દુશ્મન તમારા કાર્યોમાં વિઘ્ન લાવી શકે છે. કાળજીપૂર્વક રહો.
મિથુન રાશિ
કાર્યની વ્યસ્તતાના કારણ થાક અનુભવશો. પરિવારથી મતભેદ રહેવાની સ્થિતિ બનશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. સ્વયંનો પ્રભાવ, અનુભવોનો લાભ મળશે. વાણી પર સંયમ જરૂરી છે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
કર્ક રાશિ
તમારી મહેનત અને ઈમાનદારીના દમ પર નોકરીનામાં ઈચ્છિત પ્રમોશનની સંભાવના છે. આર્થિક રોકાણ તેમજ બચતમાં વૃદ્ધિ થશે. વેપારના વિવાદોને ઉકેલનારી સંભાવના વચ્ચે ભેટ પણ મળી શકે છે.
સિંહ રાશિ
સમય પર સચવાય જાઓ અને પરિવારની સમસ્યાને નજરઅંદાજ ન કરો. વેપારમાં પ્રતિકૂળતા રહી શકે છે. વ્યસનોને તમારા ઉપર હાવી ન થવા દો. તમારી આદતોના કારણ પરિવારજનોને અપમાનિત થવું પડી શકે છે.
કન્યા રાશિ
કામકાજમાં સુધાર થશે. વરિષ્ઠ અધિકારીઓથી સંબંધ મધૂર થશે. મોજ-મસ્તીમાં સમય વિતશે. દિવસ શુભ છે. કામના પૂરી થશે. માતાના આરોગ્યની તરફ ધ્યાન આપો.
તુલા રાશિ
જીવનસાથીની ભાવનાઓનું અપમાન ન કરોય કાનૂની વિવાદ પક્ષમાં હલ થશે. વેપાર, નોકરીમાં વૃદ્ધિ માટે કાર્યસ્થળ પર વાસ્તુ અનુસારૂ બદલાવ કરાઓ. તમારી મર્યાદામાં રહો.
વૃશ્ચિક રાશિ
આજે વ્યાવસાયિક નવા અનુબંધ થશે. ધર્મમાં આસ્થા વધશે. મહત્વના કાર્ય સિદ્ધ થશે. નકામા ખર્ચાથી દૂર રહો. કેટલીક નવી યોજનઓ બનશે. કામકાજમાં સુધાર થશે.
ધન રાશિ
અજાણમાં થયેલી ભૂલથી નુકસાન સંભવ છે. નોકરીમાં સ્થળાતંર તેમજ પ્રમોશનનો યોગ બની રહ્યો છે. સમજી-વિચારીને કાર્ય કરીને સ્થિતિ સુદ્રઢ બનશે. કેટલીક નવી યોજનાઓ બનશે.
મકર રાશિ
કુટુંબીક વિવાદોના કારણ તણાવ વધશે. કુટુંબીક તેમજ સામાજિક કાર્યોમાં સુયશની પ્રાપ્તિ થશે. વેપારમાં જીવનસાથીથી મદદ તેમજ સમર્થન મળશે. વેપારમાં પ્રગતિ મળશે. ખાણી-પીણા પર નિયંત્રણ જરૂરી છે.
કુંભ રાશિ
વ્યવસાયમાં તમારા દ્વારા કરેવામાં આવેલા નિર્ણય યોગ્ય સાબિત થશે. કાર્યસિદ્ધિ થવાથી સાહસ, પરાક્રમ વધશે. વેપાર, વ્યવસાયમાં લાભદાયી સોદ્દા થશે. ધર્મ ગ્રંઠના પઠન-પાઠનમાં અભિરૂચિ વધશે.