આપણા જીવન કાળમાં કરવામાં આવેલા કર્મો પર ધ્યાન રાખવું તેમજ તેમના અનુસાર જ ફળ આપવાના કારણ શનિદેવને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. પરંતુ શનિદેવના દંડનું વિધાન એટલે તમારા ખરાબ કર્મ પર આપવામાં આવતા દંડના કારણ શિનદેવનું નામ સાંભળતા જ લોકોના મનમાં ભય ઉત્પન્ન થવા લાગે છે. એવામાં સૌ કોઈ જાણે-અજાણે કરેલા અયોગ્ય કર્મના દંડથી મુક્તિ મેળવવા માટે તમામ પ્રયત્નો પણ કરે છે.
વાસ્તવમાં જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. માન્યતા છે કે તે બધાંને પોતાના કર્મ અનુસાર ફળ આપે છે. તેમજ સનાતન ધર્મ અનુસાર, અઠવાડિયામાં શનિવારે શનિદેવની વિશેષ પૂજા માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. જ્યોતિષની માન્યતા છે કે શનિવારના કારક ગ્રહ શનિ જ છે. કોઈપણ ખરાબ કામ તેમનાથી છુપાયું નથી, શનિદેવ દર એક ખરાબ કર્મનું ફળ મનુષ્યને અવશ્ય આપે છે. જે ભૂલ જાણીને કરેલા તેના માટે પણ અને અજાણમાં થયેલા, બંનેની જ ભૂલો પર શનિદેવ પોતાની નજર રાખે છે, એટલા માટે તેમની પૂજાનું ખૂબ મહત્વ છે.
તેમજ શનિદેવ સાથે જ આ દિવસ હનુમાજીની પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. આ સંબંધમાં ઘણી કથા પ્રચલિત છે. એક અન્ય જ્યાં શનિદેવ હનુમાનજીના ગુરૂ સૂર્ય દેવના પુત્ર છે. તેમજ શનિ ભગવાન શિવના શિષ્ય પણ છે.
પૌરાણિક કથા અનુસાર, પ્રાચીન સમયમાં શનિદેવને તેમની શક્તિ પર ઘમંડ થઈ ગયો હતો. જ્યારે તેમણે માલુમ થયું કે હનુમાનજી પણ ખૂબ શક્તિશાળી છે, તો શનિદેવ તેમની સાથે યુદ્ધ કરવા પહોચી ગયાં. શનિદેવએ હનુમાનજીને પડકાર્યા. તે સમય તેઓ પોતાના માનનીય પ્રભુ શ્રીરામનું ધ્યાન કરી રહ્યાં હતાં.
હનુમાનજીએ શનિદેવને પરત જવા માટે કહ્યું, પરંતુ શનિદેવ યુદ્ધ માટે વારંવાર તેમને પડકારતા રહ્યાં હતાં. હનુમાનજી પણ ક્રોધિત થઈ ગયાં અને યુદ્ધ માટે તૈયાર થઈ ગયાં. બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. હનુમાનજીએ શનિદેવ પર એવો પ્રહાર કર્યો, જેમનાથી તે બચી ન શક્યાં અને તે ઘાયલ થઈ ગયાં. જે બાદ શનિદેવએ ક્ષમા વિનંતી કરી.
હનુમાનજીએ ક્ષમા કર્યા અને ઈજા પર લગાવવા માટે તેલ આપ્યું. તેલ લગાવતા જ શનિદેવના ઘાવ મટી ગયાં અને પીડા ખતમ થઈ ગઈ. શનિદેવે હનુમાનજીથી કહ્યું કે જે પણ ભક્ત તમારી પૂજા કરશે, તેમને શનિ દોષનો સામનો નહી કરવો પડે. ત્યારથી શનિદેવ સાથે જ હનુમાનજીની પૂજા કરવાની પરંપરા ચાલુ થઈ ગઈ.
તેમજ જાણકારોના અનુસાર, એક અન્ય કથા મુજબ, શનિદેવને રાવણની કેદથી હનુમાનજીએ છોડાવ્યાં હતાં, એવામાં શનિદેવ કેદમાં મળેલા ઘાવથી શનિદેવને પીડાનો અનુભવ થઈ રહ્યો હતો. તેમને જોઈને હનુમાનજીએ શનિદેવને ઘાવ પર લગાવવા માટે તેલ આપ્યું. તેલ લગાવતા જ ઘાવ મટી ગયા અને પીડા બંધ થઈ ગઈ. શનિદેવે હનુમાનજીથી કહ્યું હવે જે પણ તમારી પૂજા કરશે, તેમને શનિ દોષનો સામનો નહી કરવો પડે.
જાણો હનુમાનજીના 6 સ્વરૂપ અને તેમનું મહત્વ વીર હનુમાન વીર હનુમાન સાહસ, બળ, પરાક્રમ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. આ સ્વરૂપમાં હનુમાનજીએ રાક્ષસોનો નાશ કર્યો હતો. વીર હનુમાનજીની પૂજા કરવાથી આપણું સાહસ અને આત્મવિશ્વાસ વધે છે.
સૂર્યમુખી હનુમાન સૂર્યદેવ હનુમાનજીના ગુરૂ છે. જે તસવીરમાં હનુમાનજી સૂર્યદેવની ઉપાસના કરી રહ્યાં છે અથવા સૂર્યદેવ તરફ જોઈ રહ્યાં છે, તે સ્વરૂપની પૂજા કરવા પર આપણી એકાગ્રતા વધે છે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે.
ભક્ત હનુમાન આ સ્વરૂપમાં હનુમાનજી શ્રીરામની ભક્તિમાં લીન જોવા મળે છે. જે લોકો આ સ્વરૂપની પૂજા કરે છે, તેમની એકાગ્રતા વધે છે. વ્યક્તિનું મન ધર્મ-કર્મમાં જોડાયેલું રહે છે.
દક્ષિણામુખી હનુમાન હનુમાનજીની જે પ્રતિમા જેમનું મુખ દક્ષિણ દિશા તરફ હોય છે, આ હનુમાનજીનું દક્ષિણમુખી સ્વરૂપ છે. દક્ષિણ દિશા કાળ એટલે યમરાજની દિશા માનવામાં આવે છે. હનુમાનજી રૂદ્ર એટલે શિવજીનો અવતાર છે, જે કાળના નિયંત્રક છે. આ માટે દક્ષિણામુખી હનુમાનજીની પૂજા કરવા પર મૃત્યુ ભય અને ચિંતોઓથી મુક્તિ મળે છે.
ઉત્તરમુખી હનુમાન દેવી-દેવતાઓની ઉત્તર દિશા માનવામાં આવે છે. આ જ દિશામાં તમામ દેવી-દેવતાઓનો વાસ છે. હનુમાનજીની જે પ્રતિમાનું મુખ ઉત્તર દિશાની તરફ છે, તે હનુમાનજીનું ઉત્તરમુખી સ્વરૂપ છે. આ સ્વરૂપની પૂજા કરવા પર તમામ દેવી-દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ઘર-પરિવારમાં શુભ અને મંગલ વાતાવરણ રહે છે.
સેવક હનુમાન આ સ્વરૂપમાં હનુમાનજી શ્રીરામની સેવા કરતા જોવા મળે છે. આ સ્વરૂપની પૂજા કરવા પર આપણાં મનમાં સેવા કરવાનો ભાવ જાગે છે. ઘર-પરિવાર માટે સમર્પણની ભાવના આવે છે. માતા-પિતા અને વરિષ્ઠ લોકોની કૃપા મળે છે.
શનિદેવની પૂજા કરવાની વિધિ -દર શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જો પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો તેમનાથી શનિદેવની અસીમ કૃપા મળે છે અને ગ્રહોની દશા પણ સુધરે છે. દર શનિવારે શનિદેવની પૂજા કરો આમ…
-દર શનિવારે મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે આ દીવો તેમની મૂર્તિના આગળ નહી પરંતુ મંદિરમાં રાખેલી તેમની શિલા સામે પ્રગટાવો અને રાખો.
-જો આસપાસ શનિ મંદિર ન હોય તો પીપળાના વૃક્ષ આગળ તેલનો દીવો પ્રગટાવો. જો તે પણ ન થાય તો સરસવનું તેલ ગરીબને દાન કરો.
-શનિદેવને તેલ સાથે જ તલ, કાળા અડદ અથવા કોઈ કાળી વસ્તુ પણ ભેટ કરો.
online modafinil prescription
mexican pharmacy
ventolin price in usa
wellbutrin 300 mg price
how much is lyrica prescription
priligy purchase online
sildalis cheap
pharmacy wholesalers canada
atarax tablet price
flomax for women
lyrica best price
finasteride 5 mg tablet
ivermectin 12
order sertraline online
pharmacy website
online med pharmacy
cipro price canada
xenical over the counter canada
otc lasix
atarax for children
arimidex 1 mg tablet
arimidex 10 mg
seroquel online uk
where can i buy cephalexin 500 mg
buy orlistat usa
where can i buy wellbutrin
metformin medicine price
gabapentin 300mg online
clomid prices uk
canadian pharmacy strattera
mail order pharmacy india
suhagra 50 mg tablet price in india
suhagra 50 online purchase in india
augmentin rx
colchicine mitosis
misoprostol 25 mcg price
ampicillin tablet 250mg
orlistat 120 mg
retino a
order albendazole online
orlistat canada cost
prednisolone 25mg tablet
suhagra 100 buy
bactrim tablet
amoxicillin brand name india
allopurinol 50
paroxetine tablets in india
can i buy furosemide online
cipro drug
cymbalta generic online
zoloft drug
furosemide without a prescription
average cost of prozac