સમુદ્રશાસ્ત્રમાં હાથોની રેખાઓ વ્યક્તિ વિશે એવી ઘણી વાતો જણાવી છે જે તેમના જીવન અને સ્વભાવથી જોડાયેલી હોય છે. લોકો તેના પર વિશ્વાસ પણ ખૂબ કરે છે. હાથોની બનાવટ, હથેળી અને આંગળીઓની બનાવટ જોઈને વ્યક્તિ વિશે એવી વાતો જાણી શકાય છે જેને જાણીને તમે હેરાન થઈ જશો. આ જ હસ્તરેખા જ્ઞાનમાં અંગૂઠાનું પણ પોતાનું વિશેષ મહત્વ હોય છે જે તમારા સ્વયંમાં ઘણાં રાઝ માટે હોય છે. અંગૂઠાની બનાવટથી કોઈપણ વ્યક્તિના સ્વભાવ વિશે જાણી શકાય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, તેને જોઈ ધન દોલતથી લઈને વ્યક્તિ વિશે ઘણાં બધાં ગુપ્ત રાઝ જાણી શકાય છે.
હસ્તરેખા જ્યોતિષ અનુસાર, જે લોકોની હથેળીમાં સામાન્યથી નાનો અંગૂઠા હોય છે, તે લોકો નબળા હોય શકે છે. આવા લોકોની ક્ષમતા ખૂબ ઓછી હોય છે અને કાર્ય ખૂબ ધીમે-ધીમે કરે છે.
જેનો અંગૂઠો ઘણો વળેલો હોય છે આવા લોકો કોઈપણ પરિસ્થિતિમાં ખૂદને ઢાળનારા હોય છે. પોતાની આવડતનો ઉપયોગ કરીને આવા લોકો કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું યોગ્ય સ્થાન બનાવી લે છે.
જો કોઈના હાથનો અંગૂઠો તમારી હથેળી સાથે ખુણો બન્યો રહે તો આવા લોકો ખુલ્લા હૃદયવાળા હોય છે. સૌ કોઈની મદદ માટે રહેવું, દયાવાન, સ્વભાવ દેખાડવો અને પ્રેમ વરસાવવો તેની આદતનો ભાગ હોય છે.
જો અંગૂઠાનો મધ્યમ ભાગ વધારે લાંબો હોય તો વ્યક્તિની વિચાર શક્તિ ખૂબ વધું હોય છે. વિચાર શક્તિના કારણ આ લોકોનું મગજ પણ ખૂબ ઝડપી ચાલે છે. પોતાની બુદ્ધિના બળ પર તેમને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય છે.
જે લોકોનો અંગૂઠો લચીલા હોય છે મતલબ કે સરળતાથી પાછળની તરફ વળી જાય છે. સમુદ્રશાસ્ત્રના પ્રમાણે, તેમાં હઠનો ઉણપ રહે છે. આ લોકો મોકાને પહોચી વડવામાં સક્ષમ હોય છે. તેમજ પરિસ્થિતઓ પ્રમાણે ખૂદને આસાનીથી ઢાળી શકે છે.